ક્ષર અક્ષરનો ભેદ હું શું જાણું નિરક્ષર ??
પણ હૃદય શોધે છે,
નિર્ગુણ,નિરાકાર,ચૈતન્ય સ્વરૂપ પરમ તત્ત્વને,
એ જડ પથ્થરોમાં-
જે આવિર્ભાવ કરે છે
મનુષ્યની આસ્થા,આસ્તિકતા,આદર
એ પરમ તત્ત્વ પરત્વે…….
તો નાનકડો એક વિરામ,
(૨૯.૮.૨૦૦૭ – ૩.૯.૨૦૦૭)
www.akshardham.com
પામીશ એ ચોક્કસ વ્હેંચીશ શબ્દશ: