નટખટ કહાન

Pinki on Sep 9th 2007 11:42 am

મોહે નટખટ કહાન સતાય (૨)
ગોકુલ છોડ્યો બહુત સતાય - મોહે નટખટ.

પનિયા ભરનકો આજ ગઇ,
બાંસુરી તોરી કહીં ના સુનાઇ - મોહે નટખટ.

બહુત કિન્હીઁ મખ્ખન બનાઇ,
ચોરી ચોરી કાહે ન ખાય - મોહે નટખટ.

સાંજ પડે ગૈયા ઘર આય,
તોરી આહટ ભી ના સુનાઇ - મોહે નટખટ.

૮.૯.૨૦૦૭,  શનિવાર,  અમદાવાદ.

નટખટ કાનુડો રાધાને ઘણું કનડતો

પણ ગોકુળ છોડીને જતો રહે છે પછી

રાધાને કેટલી સતાવે છે તેની યાદો ?!!!

Filed in ભક્તિગીત | Comments (1)

One Response to “નટખટ કહાન”

  1. Chirag Patelon 13 Sep 2007 at 9:45 am

    ‘નંદલાલાને માતા યશોદાજી સાંભરે?’ ગીતમાં છેલ્લે પંક્તી છે:

    રાધાજીને કહેજો ઉધ્ધવજી, અમીભરી આંખ મારી, રહી ગઈ ગોકુલમાં
    (જે કનૈયો ઉધ્ધવજીને કહે છે)

    કદાચ, માત્ર આ ગીત/ભજનમાં જ કનૈયો રાધા વીશે શું વીચારે છે તે વ્યક્ત થયું છે. મોટા ભાગનાં તો રાધાનાં વીરહની જ વાત કરતાં હોય છે.

Trackback URI | Comments RSS

Leave a Reply