મુક્તપંચિકા

Pinki on Sep 16th 2007 05:47 am

પડઘો તુજ
લાગણીનો જ
મુજ અંતરે,તુજ
દર્પણ છેક
જ શું ધૂંધળું?!

 

મન દર્પણ જેવું હોય છે, તો એ આટલું અસ્પષ્ટ શાને રાખવું ?

૧૫.૯.૨૦૦૭,  શનિવાર,   અમદાવાદ.

Filed in મુક્તપંચિકા | Comments (0)

Trackback URI | Comments RSS

Leave a Reply